વૈભવી અને રંગીન રાજવી જીવન જીવતો રાજા એટલે વેન. તેના શાસનમાં સજ્જનોને ધિક્કારવામાં આવતા અને દુર્જનોને સત્કારવામાં આવતા. એક વખત ઋષિઓએ કહ્યું, “મહારાજ.. જો અમે દોષી જ હોઈએ તો આજથી કર્મકાંડ પણ છોડી દઈએ, પણ અમને હવે શાંતિનો રોટલો ખાવા દો.” વેનનો ત્રાસ યથાવત રહ્યો. શિકાર માટે નીકળેલો વેન એક...
![]()
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.